રોમનોને પત્ર 8:7

guj_irvરોમનોને પત્ર 8:7

કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.

eng_kjvRomans 8:7

Because the carnal mind is enmity against God: for it is not subject to the law of God, neither indeed can be.