guj_irvરોમનોને પત્ર 8:4
કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
eng_kjvRomans 8:4
That the righteousness of the law might be fulfilled in us, who walk not after the flesh, but after the Spirit.