guj_irvરોમનોને પત્ર 4:5
પણ જે મનુષ્ય પોતે કરેલા કામ પર નહિ, પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.
eng_kjvRomans 4:5
But to him that worketh not, but believeth on him that justifieth the ungodly, his faith is counted for righteousness.