guj_irvરોમનોને પત્ર 3:7
પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે?
eng_kjvRomans 3:7
For if the truth of God hath more abounded through my lie unto his glory; why yet am I also judged as a sinner?