રોમનોને પત્ર 3:3

guj_irvરોમનોને પત્ર 3:3

અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે?

eng_kjvRomans 3:3

For what if some did not believe? shall their unbelief make the faith of God without effect?