guj_irvરોમનોને પત્ર 1:17
કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”
eng_kjvRomans 1:17
For therein is the righteousness of God revealed from faith to faith: as it is written, The just shall live by faith.