guj_irvરોમનોને પત્ર 15:4
કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.
eng_kjvRomans 15:4
For whatsoever things were written aforetime were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope.