guj_irvરોમનોને પત્ર 11:23
પણ જો તેઓ પોતાના અવિશ્વાસમાં રહેશે નહિ, તો તેઓ પણ કલમરૂપે મેળવાશે; કેમ કે ઈશ્વર તેઓને કલમરૂપે પાછા મેળવી શકે છે.
eng_kjvRomans 11:23
And they also, if they abide not still in unbelief, shall be graffed in: for God is able to graff them in again.