guj_irvગીતશાસ્ત્ર 40:4
જે માણસ યહોવાહ પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જૂઠાને ગણકારતો નથી, તે આશીર્વાદિત છે.
eng_kjvPsalms 40:4
Blessed is that man that maketh the LORD his trust, and respecteth not the proud, nor such as turn aside to lies.