ગીતશાસ્ત્ર 34:18

guj_irvગીતશાસ્ત્ર 34:18

જેમનાં હૃદય ભાંગી ગયાં છે, તેમની પાસે યહોવાહ છે અને નમ્ર આત્માવાળાને તે બચાવે છે.

eng_kjvPsalms 34:18

The LORD is nigh unto them that are of a broken heart; and saveth such as be of a contrite spirit.