guj_irvગીતશાસ્ત્ર 14:1
મૂર્ખ માણસ પોતાના મનમાં કહે છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓ ભ્રષ્ટ થયા છે અને અન્યાયથી ભરેલાં ઘૃણાપાત્ર કામો કર્યાં છે; તેઓમાં સત્કાર્ય કરનાર કોઈ નથી.
eng_kjvPsalms 14:1
The fool hath said in his heart, There is no God. They are corrupt, they have done abominable works, there is none that doeth good.