નીતિવચનો 28:13

guj_irvનીતિવચનો 28:13

જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.

eng_kjvProverbs 28:13

He that covereth his sins shall not prosper: but whoso confesseth and forsaketh them shall have mercy.