guj_irvનીતિવચનો 21:11
જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.
eng_kjvProverbs 21:11
When the scorner is punished, the simple is made wise: and when the wise is instructed, he receiveth knowledge.