નીતિવચનો 16:6

guj_irvનીતિવચનો 16:6

દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે.

eng_kjvProverbs 16:6

By mercy and truth iniquity is purged: and by the fear of the LORD men depart from evil.