નીતિવચનો 10:3

guj_irvનીતિવચનો 10:3

યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.

eng_kjvProverbs 10:3

The LORD will not suffer the soul of the righteous to famish: but he casteth away the substance of the wicked.