ગણના 16:49

guj_irvગણના 16:49

કોરાની બાબતમાં જેઓ મૃત્યુ પામ્યાં હતાં તેઓ ઉપરાંત મરકીથી મર્યા તેઓની સંખ્યા ચૌદ હજાર સાતસો હતી.

eng_kjvNumbers 16:49

Now they that died in the plague were fourteen thousand and seven hundred, beside them that died about the matter of Korah.