લૂક 16:30

guj_irvલૂક 16:30

અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.

eng_kjvLuke 16:30

And he said, Nay, father Abraham: but if one went unto them from the dead, they will repent.