યર્મિયાનો વિલાપ 4:9

guj_irvયર્મિયાનો વિલાપ 4:9

જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.

eng_kjvLamentations 4:9

They that be slain with the sword are better than they that be slain with hunger: for these pine away, stricken through for want of the fruits of the field.