guj_irvયર્મિયાનો વિલાપ 4:9
જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.
eng_kjvLamentations 4:9
They that be slain with the sword are better than they that be slain with hunger: for these pine away, stricken through for want of the fruits of the field.