guj_irvયોહાન 5:29
અને જેઓએ સારાં કામ કર્યા છે, તેઓ જીવનનું પુનરુત્થાન પામવા માટે અને જેઓએ ખરાબ કામ કર્યાં છે, તેઓ શિક્ષાત્મક પુનરુત્થાન પામવા માટે, નીકળી આવશે.
eng_kjvJohn 5:29
And shall come forth; they that have done good, unto the resurrection of life; and they that have done evil, unto the resurrection of damnation.