guj_irvયોહાન 3:20
કેમ કે જે કોઈ દુષ્ટ કામો કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાનાં કામ ખુલ્લાં ન પડે માટે તે અજવાળા પાસે આવતો નથી.
eng_kjvJohn 3:20
For every one that doeth evil hateth the light, neither cometh to the light, lest his deeds should be reproved.