યોહાન 3:16

guj_irvયોહાન 3:16

કેમ કે ઈશ્વરે માનવજગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારુ કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.

eng_kjvJohn 3:16

¶ For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.