યર્મિયા 9:13

guj_irvયર્મિયા 9:13

યહોવાહ કહે છે, ‘વળી મેં મારું નિયમશાસ્ત્ર તેઓની આગળ મૂક્યું છે, તેઓએ તેનો ત્યાગ કર્યો છે. તેઓએ મારું કહ્યું સાંભળ્યું નથી અને તેનું પાલન કર્યું નથી.

eng_kjvJeremiah 9:13

And the LORD saith, Because they have forsaken my law which I set before them, and have not obeyed my voice, neither walked therein;