ન્યાયાધીશો 9:13

guj_irvન્યાયાધીશો 9:13

દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’

eng_kjvJudges 9:13

And the vine said unto them, Should I leave my wine, which cheereth God and man, and go to be promoted over the trees?