guj_irvન્યાયાધીશો 9:13
દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’
eng_kjvJudges 9:13
And the vine said unto them, Should I leave my wine, which cheereth God and man, and go to be promoted over the trees?