guj_irvયાકૂબનો પત્ર 2:14
મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?
eng_kjvJames 2:14
What doth it profit, my brethren, though a man say he hath faith, and have not works? can faith save him?