guj_irvયશાયા 14:32
તો દેશના સંદેશવાહકોને કેવો ઉત્તર આપવો? તે આ કે, યહોવાહે સિયોનનો પાયો નાખેલો છે અને તેમના લોકોમાંના જેઓ દીન છે તેઓ તેમાં આશ્રય લઈ શકે છે.
eng_kjvIsaiah 14:32
What shall one then answer the messengers of the nation? That the LORD hath founded Zion, and the poor of his people shall trust in it.