guj_irvહઝકિયેલ 33:16
તેણે કરેલાં કોઈ પણ પાપ સ્મરણમાં આવશે નહિ. કેમ કે તે ન્યાયપણાથી તથા સચ્ચાઈથી વર્ત્યો છે; એટલે તે નિશ્ચે જીવશે.
eng_kjvEzekiel 33:16
None of his sins that he hath committed shall be mentioned unto him: he hath done that which is lawful and right; he shall surely live.