guj_irvહઝકિયેલ 29:13
પ્રભુ યહોવાહ આમ કહે છે: ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઈ ગયેલા હશે તેઓમાંથી તેઓને પાછા એકત્ર કરીશ.
eng_kjvEzekiel 29:13
¶ Yet thus saith the Lord GOD; At the end of forty years will I gather the Egyptians from the people whither they were scattered: