guj_irvહઝકિયેલ 18:23
એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?
eng_kjvEzekiel 18:23
Have I any pleasure at all that the wicked should die? saith the Lord GOD: and not that he should return from his ways, and live?