guj_irvએફેસીઓને પત્ર 4:18
તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
eng_kjvEphesians 4:18
Having the understanding darkened, being alienated from the life of God through the ignorance that is in them, because of the blindness of their heart: