guj_irvસભાશિક્ષક 9:5
જીવતાઓ જાણે છે કે તેઓ મરવાના છે. પરંતુ મૃત્યુ પામેલાઓ કશું જાણતા નથી. તેઓને હવે પછી કોઈ બદલો મળવાનો નથી. તેઓની સ્મૃતિ પણ નાશ પામે છે.
eng_kjvEcclesiastes 9:5
For the living know that they shall die: but the dead know not any thing, neither have they any more a reward; for the memory of them is forgotten.