guj_irvપુનર્નિયમ 5:25
તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું.
eng_kjvDeuteronomy 5:25
Now therefore why should we die? for this great fire will consume us: if we hear the voice of the LORD our God any more, then we shall die.