guj_irvપ્રેરિતોનાં કૃત્યો 4:2
કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.
eng_kjvActs 4:2
Being grieved that they taught the people, and preached through Jesus the resurrection from the dead.