પ્રેરિતોનાં કૃત્યો 4:2

guj_irvપ્રેરિતોનાં કૃત્યો 4:2

કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.

eng_kjvActs 4:2

Being grieved that they taught the people, and preached through Jesus the resurrection from the dead.