guj_irvપ્રેરિતોનાં કૃત્યો 14:21
તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા,
eng_kjvActs 14:21
And when they had preached the gospel to that city, and had taught many, they returned again to Lystra, and to Iconium, and Antioch,