guj_irvતિમોથીને બીજો પત્ર 2:25
વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ ઈશ્વર તેઓને પસ્તાવો (કરવાની બુદ્ધિ) આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.
eng_kjv2 Timothy 2:25
In meekness instructing those that oppose themselves; if God peradventure will give them repentance to the acknowledging of the truth;