guj_irvથેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:10
તથા અન્યાયીપણાના સર્વ કપટ સાથે પ્રગટ થશે, જેઓ નાશ પામી રહ્યાં છે તેઓ માટે, કેમ કે ઉદ્ધારને અર્થે સત્ય પ્રેમનો સ્વીકાર તેઓએ કર્યો નહિ.
eng_kjv2 Thessalonians 2:10
And with all deceivableness of unrighteousness in them that perish; because they received not the love of the truth, that they might be saved.