guj_irvપિતરનો બીજો પત્ર 2:9
પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે.
eng_kjv2 Peter 2:9
The Lord knoweth how to deliver the godly out of temptations, and to reserve the unjust unto the day of judgment to be punished: