કરિંથીઓને બીજો પત્ર 3:6

guj_irvકરિંથીઓને બીજો પત્ર 3:6

તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.

eng_kjv2 Corinthians 3:6

Who also hath made us able ministers of the new testament; not of the letter, but of the spirit: for the letter killeth, but the spirit giveth life.