guj_irvથેસ્સાલોનિકીઓને પહેલો પત્ર 4:14
જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે, ઈસુ મરણ પામ્યા અને પાછા સજીવન થયા, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
eng_kjv1 Thessalonians 4:14
For if we believe that Jesus died and rose again, even so them also which sleep in Jesus will God bring with him.