guj_irvકરિંથીઓને પહેલો પત્ર 3:19
કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.
eng_kjv1 Corinthians 3:19
For the wisdom of this world is foolishness with God. For it is written, He taketh the wise in their own craftiness.