guj_irvકરિંથીઓને પહેલો પત્ર 15:29
જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે?
eng_kjv1 Corinthians 15:29
Else what shall they do which are baptized for the dead, if the dead rise not at all? why are they then baptized for the dead?