guj_irvકરિંથીઓને પહેલો પત્ર 15:12
પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’
eng_kjv1 Corinthians 15:12
Now if Christ be preached that he rose from the dead, how say some among you that there is no resurrection of the dead?